આધિ, વ્યાધિ, ઉપાધિ એવા ત્રણેય શબ્દો આમ, તો મુશ્કેલી સૂચવતા શબ્દો છે. પરંતુ ત્રણેયમાં થોડો થોડો ફરક છે. બહારથી આવતી કે હાથે ...
દુહા લખાયેલા હોય છે કોઈ પ્રસંગ સંદર્ભે, કોઈને ઉદેશીને, પણ એની અભિવ્યક્તિની કક્ષ્ાા સર્વકાલીન અને સર્વજનીન હોય છે. દુહાની આ ...
આપણે ત્યાં લોકસાહિત્યના જાહેર કાર્યક્રમોમાં તથા રેડિયો,ટીવી ચેનલ્સના પ્રોગ્રામો અને કેસેટ્સ,સીડી.નેટ યુટ્યૂબ ચેનલ્સ ઉપર અનેક ...
ગીતાના તેરમા અધ્યાયમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કર્યા પછી ભગવાન કૃષ્ણ ચૌદમા અધ્યાયના આરંભમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે.
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ ...
હિલાલી મહિનો નિશ્ર્ચિંત ઋતુ પ્રમાણે આવતો નથી. એથી રમઝાન, મોહર્રમ, ઈદુઝ ઝોહા (બકરી ઈદ) વગેરે તહેવારો ક્યારેક ચોમાસામાં ક્યારેક ...
વસ્તુ જેવી દેખાય છે તેવી ક્યારેક હોતી નથી. કોઈકના ગુસ્સામાં પ્રેમ પણ છુપાયેલો હોઈ શકે તો ક્યારેક મીઠી લાગણીની અભિવ્યક્તિ પાછળ સ્વાર્થી ગણતરી હોઈ શકે.
ભય મનુષ્યના સ્વભાવનું એક અંગ છે. મનુષ્ય કેટલાય ભયથી પીડાય છે. જન્મતાની સાથે મૃત્યુનો ભય, દુ:ખનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય, સ્વજનો ગુમાવવાનો ભય, અસફળ થવાનો ભય, ...
આવતીકાલે એટલે કે સોમવારે 20મી મેના દિવસે લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024) માટેનું પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ ...